• આરસેટી સંસ્થા ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓ માટે સ્વરોજ્ગારલક્ષી તાલીમ આપતી સંસ્થા છે.

• આરસેટી સંસ્થા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) યોજનાનો ભાગ છે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના વિશે જાણકારી મેળવો
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન
યોજનાનો ઉદ્દેશ
• ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓ માટે સ્વરોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થા છે જે કુશળ અને ઉત્પાદક કારીગરો તૈયાર કરે છે
. આરસેટી સંસ્થામાં નિવાસી અને બિનનિવાસી તાલીમોનો સમાવેશ થાય છે.
લાભ કોને મળે?
(૧) આરસેટી સંસ્થાના લક્ષ્યાંક લાભાર્થી ૧૮ થી ૪૫ વર્ષની ઉમરના ગ્રામીણ યુવક-યુવતી ગરીબ પરિવારના હોવા જોઇએ.
(૨) બીપીએલ / અંત્યોદય અન્ન યોજનાના કાર્ડધારક પરિવારના હોવા જોઇએ.
(૩) એનઆરએલએમ યોજનાના બીપીએલ એસએચજીમાં જોડાયેલ હોવા જોઈએ.
(૪) વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરીના એસઇસીસી-૨૦૧૧ની યાદીમાં તે પરિવારનો સમાવેશ હોય.
(૫) પીઆઈપી પસંદગી પામેલ સભ્ય.
(૬) ૭૦ ટકા બીપીએલ અને ૩૦ ટકા એપીએલના રેશિયામાં પણ તાલીમ આપી શકાય.
ક્યાં થી લાભ મળે?
• તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એનઆરએલએમ (NRLM) યોજનામાં તાલુકા લાઇવલી હુડ મેનેજરશ્રીનો સંપર્ક કરવો.

• આરસેટી સંસ્થા ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓ માટે સ્વરોજ્ગારલક્ષી તાલીમ આપતી સંસ્થા છે.
• આરસેટી સંસ્થા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) યોજનાનો ભાગ છે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના વિશે જાણકારી મેળવો
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન
યોજનાનો ઉદ્દેશ
• ગ્રામીણ ગરીબ યુવક-યુવતીઓ માટે સ્વરોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થા છે જે કુશળ અને ઉત્પાદક કારીગરો તૈયાર કરે છે
. આરસેટી સંસ્થામાં નિવાસી અને બિનનિવાસી તાલીમોનો સમાવેશ થાય છે.
લાભ કોને મળે?
(૧) આરસેટી સંસ્થાના લક્ષ્યાંક લાભાર્થી ૧૮ થી ૪૫ વર્ષની ઉમરના ગ્રામીણ યુવક-યુવતી ગરીબ પરિવારના હોવા જોઇએ.
(૨) બીપીએલ / અંત્યોદય અન્ન યોજનાના કાર્ડધારક પરિવારના હોવા જોઇએ.
(૩) એનઆરએલએમ યોજનાના બીપીએલ એસએચજીમાં જોડાયેલ હોવા જોઈએ.
(૪) વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરીના એસઇસીસી-૨૦૧૧ની યાદીમાં તે પરિવારનો સમાવેશ હોય.
(૫) પીઆઈપી પસંદગી પામેલ સભ્ય.
(૬) ૭૦ ટકા બીપીએલ અને ૩૦ ટકા એપીએલના રેશિયામાં પણ તાલીમ આપી શકાય.
ક્યાં થી લાભ મળે?
• તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને એનઆરએલએમ (NRLM) યોજનામાં તાલુકા લાઇવલી હુડ મેનેજરશ્રીનો સંપર્ક કરવો.