
નોન ક્રીમીલેયર/બિન ઉન્નતવર્ગનો દાખલો કાઢવા માટે જરૂરી પુરાવા.
રહેઠાણનો પુરાવો
- અરજદારનું રેશન કાર્ડે
• અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખર્સ નકલ.
ઓળખનો પુરાવો
• અરજદાર અને તેના પિતાના આધાર કાર્ડની નકલ
• 2 સાક્ષીના આધારકાર્ડ
જાતિને લગતા પુરાવા (કોઈપણ એક)
• અસ્જદાર અને તેના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
• અરજદારનો schc/બક્ષીપંચ નો દાખલો,
આવકનો પુરાવો
• અરજદારના વાલીનું આવક અંગેનુ પ્રમાણપત્ર/દાખલો
• અરજી સાથે રજુ કરેલ સોગંદનામું એકિડેવિટના કોર્મમાં 50 રૂ.નો ઇ સ્ટેમ્પ લગાડવો.
સેવા માટે જરૂરી પુરાવા
નોન ક્રીમીલેયર
- અન્ય જરૂરી પુરાવા (સત્તાધીન અધિકારીના માંગ્યા મુજબ) – તલાર્ટી ના અભિપ્રાય નો રિપોર્ટ
કોર્મ ક્યા મળશે અને અરજી ક્યાં કરવી?
• મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કયેરી,
• અથવા દાખલો મેળવવા dig|talGujarat વેબસાઈટ પરથી ઓનલાઇન કૌર્મ ભરી શકશો.
ખાસનોંધ- ફોટો સાથે દાખલો આપવાનો હોઇ અરજદારે રૂબરૂ લેવા જવું.