નોન ક્રીમીલેયર/ બિન ઉન્નતવર્ગનો દાખલો કેવી રીતે કાઢવો

0 minutes, 1 second Read

નોન ક્રીમીલેયર/બિન ઉન્નતવર્ગનો દાખલો કાઢવા માટે જરૂરી પુરાવા.

રહેઠાણનો પુરાવો

  • અરજદારનું રેશન કાર્ડે

• અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખર્સ નકલ.

ઓળખનો પુરાવો

• અરજદાર અને તેના પિતાના આધાર કાર્ડની નકલ

• 2 સાક્ષીના આધારકાર્ડ

જાતિને લગતા પુરાવા (કોઈપણ એક)

• અસ્જદાર અને તેના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.

• અરજદારનો schc/બક્ષીપંચ નો દાખલો,

આવકનો પુરાવો

• અરજદારના વાલીનું આવક અંગેનુ પ્રમાણપત્ર/દાખલો

• અરજી સાથે રજુ કરેલ સોગંદનામું એકિડેવિટના કોર્મમાં 50 રૂ.નો ઇ સ્ટેમ્પ લગાડવો.

સેવા માટે જરૂરી પુરાવા

નોન ક્રીમીલેયર

  • અન્ય જરૂરી પુરાવા (સત્તાધીન અધિકારીના માંગ્યા મુજબ) – તલાર્ટી ના અભિપ્રાય નો રિપોર્ટ

કોર્મ ક્યા મળશે અને અરજી ક્યાં કરવી?

• મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કયેરી,

• અથવા દાખલો મેળવવા dig|talGujarat વેબસાઈટ પરથી ઓનલાઇન કૌર્મ ભરી શકશો.

ખાસનોંધ- ફોટો સાથે દાખલો આપવાનો હોઇ અરજદારે રૂબરૂ લેવા જવું.

Similar Posts