બક્ષીપંચનો દાખલો

બક્ષીપંચનો દાખલો કાઢવા માટે મામલતદારશ્રી ની કચેરી/તાલુકા અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી માં અરજી કરવાની રહેશે.
રહેઠાણનો પુરાવો
• અરજદારનું રેશન કાર્ડ
• અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખરી નકલ.
ઓળખનો પુરાવો (કોઇપણ એક)
• અરજદારના આધાર કાર્ડ ની નકલ – અરજદારના ચુંટણી ઓળખ કાર્ડની નકલ • અરજદારના ડ્રાઇવિંગ લાયસન્સ ની નકલ
જાતિને લગતા પુરાવા
• અરજદારનું શાળા છોયાનું પ્રમાણપત્ર
• અરજદારના પિતા/કાકા/કોઇ નું શાળા છોડયાના પ્રમાણપત્ર(કરજીયાત) અને બક્ષીપંચના દાખલા ની ખરી નકલ(જો હોઇ તો)
અન્ય સરકારી યોજનાની માહિતી ની જાણકરી
RTE PORTAL-ગુજરાતમાં આરટીઈ યોજના હેઠળ શાળામાં પ્રવેશ માટેનો કાર્યકમ જાહેર
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના
સેવા માટે જરૂરી પૂરાવા
• જ્ઞાતિ અંગેનું સોગંધનામું / એફિડેવિટ,
• મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી ન હોય તેવા અરજદારે ગુજરાત રાજ્યમાં તા, 1/04/1978 પહેલાથી કાયમી વસવાટ ધરાવતા હોવાના દસ્તાવેજી પુરાવાઓ
ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?
• મામલતદારશ્રી ની કચેરી/તાલુકા અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી ની કચેરી.
ખાસનોંધ- ફોટો સાથે દાખલો આપવાનો હોઈ અરજદારે રૂબરૂ જવું.