કોને લાભ મળે?
- ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે )
શુું લાભ મળે?
1. (AGR-2 FM) યાોજનામાં દર ૭ વર્ષ અને NFSM (OS & OP) યાોજનામાં દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશો.
સામાન્ય ખેડૂત ને કિલ ખર્ચ ના ૪૦% અથવા રૂ. ૩૪૦૦૦/- ( ૫ ફીટ ),રૂ.૩૫૮૦૦/- (૬ ફીટ),રૂ.૩૮૧૦૦ /-(૭ ફીટ),તેમજ નાના/સીમાંત/મહિલા ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૪૨૦૦૦/- (૫ ફીટ) રૂ.૪૪૮૦૦ (૬ ફીટ), રૂ.૪૭૬૦૦/- (૭ ફીટ), રૂ.૫૦૪૦૦/-(૮ ફીટ) આ બે માંથી જે ઓછુ હોઈ તે
2. NFSM(Pluses) યાોજનામા ખેડૂત દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે.
- સામાન્ય ખેડૂત ને કિલ ખર્ચ ના ૪૦% અથવા રૂ.૩૫૮૦૦/- (૬ ફીટ),રૂ.૩૮૧૦૦ /-(૭ ફીટ),તેમજ નાના/સીમાંત/મહિલા ખેડૂતને કુલ ખર્ચના ૫૦% અથવા રૂ.૪૪૮૦૦ (૬ ફીટ), રૂ.૪૭૬૦૦/- (૭ ફીટ), રૂ.૫૦૪૦૦/-(૮ ફીટ) આ બે માંથી જે ઓછુ હોઈ તે
અરજી કરેલ હોયતો તેની નકલ
આવકનો દાખલો
જમીન ના દસ્તાવેજ ૭-૧૨ નો ઉતારો
બેંક પાસબૂક ની નકલ અથવા કેન્સલ ચેક
આધાર કાર્ડ ની નકલ
અરજી ક્યા કરવી?
ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે .