વિધાદીપ વીમા યોજના

0 minutes, 0 seconds Read
વિધાદીપ વીમા યોજના
વિધાદીપ વીમા યોજના

લાભ કોને મળે ?

ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન કોઈપણ વિધાથીઁને મળવાપાત્ર છે.

કેટલો લાભ મળે ?

વાહન અકસ્માત, સાંપ-વીંછીં કરઽવાથી, વીજ શોક લાગવાથી કે ડૂબી જવાથી થતા મૃત્યુના કિસ્સામાં રુ ૫૦,૦૦૦/- ની સહાય ચુકવવામા આવે છે

જરુરી પુરાવાઓ

પોસ્ટમોટમ રીપોટઁ

એફ આઈ આર ની નકલ

પંચનામુ

મરણનુ પમાણપત્ર

પેઠીનામુ

ઇન્ડેમનીટી બોન્ડ નમુનો રુ ૧૦૦/- ના સ્ટેમ્પ પર

લાભ ક્યાથી મળે?

સબંધિત સ્કુલમાંથી

Similar Posts