સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના
લાભ કોને મળે
• વ્યક્તિગત શૌચાલય માટે બીપીએલ લાભાર્થી
• વ્યક્તિગત શૌચાલય માટે એપીએલ લાભાર્થી માં પાંચ કેટેગરીના :
૧) એસ.સી./એસ.ટી.
૨) નાના સીમંત ખેડૂત
3) જમીન વિહોણા ખેતમજૂર
૪) શારીરિક વિકલાંગ
૫) કુટુંબ મહિલા વડા
(1) વ્યક્તિગત શૌચાલય માટે એપીએલ (જનરલ) લાભાર્થી
(2) સામુહિક શૌચાલય જમીનની સગવડતા ન ધરાવતા શૌચાલય વિહોણાની સંયુક્ત ભાગીઘરી ધરાવતા કુટુંબોને,
(3) ઘન કચરાના નિકાલ માટે સાધનો પુરા પાડવા તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન ધરાવતા ગામો માટે લોકભાગીદારીથી કામો કરવામાં આવે છે.
સ્વચ્છ ભારત અભિયાન કેટલો લાભ મળે?
(1) વ્યક્તિગત શૌચાલચ માટે BPL તથા APL (પાંચ કૅટેગરી) રૂ. ૧૨,૦૦૦/-ની સહાચ, તેમજ APL (જનરલ) રૂ ૮૦૦૦
(2) સામુહિક શૌચાલય માટે કુલ રૂ.૨,૦૦,૦૦૦/- (લોકફાળો રૂ. ૨૦,000/- તથા યોજનાકીય રૂ.૧,૮0,000/- સહાય).
(3) ધન કચરા નિકાલ માટે સાધનો પુરા પાડવા તથા ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન ધરાવતા ગામો માટે –
૧) ૧૫૦ કુટુંબ સુધી રૂ.૭ લાખ
૨) 300 કુટુંબ સુધી રૂ.૧૨ લાખ
3) પ00 કુટુંબ સુધી રૂ.૧૫ લાખ
૪) પ00 થી વધુ કુટુંબ છે, રૂ.૨૦ લાખ
અન્ય સરકારી યોજનાની જાણકારી
ધોરણ.૧૦ બોર્ડની પરીક્ષા રદબાતલ
જરૂરી પુરાવાઓ
(1) આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, વાહન લાયસન્સ, પાનકાર્ડ / રેશનકાર્ડ / બીપીએલ કાર્ડ (કોઈપણ એક)
(2) ઘરવેર ની રસીદ
(3) બેંક પાસબુકની નકલ
(4) શૌચાલયનો ચાલુ તથા પૂર્ણ કામનો લાભાર્થી સાથેનો ફોટો.
આ યોજના હેઠળ ગુજરાત સરકાર શ્રી દ્વારા ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવામાં આવે છે.
ગામડાઓમાં સ્વચ્છતા વિશે લોકોને જાગૃતતા લાવવા માટે વિવીધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે.
જો આપડે સ્વચ્છતા રાખીશું તો આપડે અનેક ગંભીર બીમારીઓથી લડત આપી શકીશું.
લાભ ક્યાંથી મળે?
• તલાટી-કમ મંત્રીશ્રી, ક્લસ્ટર કો-ઓર્ડીનેટર, બ્લોક કૉ-ઓર્ડીનેટ, સિવિલ એજીનીયર તથા નિર્મળ ભત દ્વારા અરજી
ફોર્મ ભરી ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાએ અરજી પહોંચાડવી.
• તાલુકા પંચાયત કચેરી, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના શાખા,