અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન યોજના કોને લાભ મળે? • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે) શું લાભ મળે ? (AGR-૨) યોજનામાં સામાન્ય ખેડૂતો માટે તથા (AGR-૪) યોજનામાં અનુસૂચિત જાતિના ખેડૂતો દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે ? (૧) ૧૧૦ મીમી × ૨૦૦ મીટર પાઇપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા ૩.૧૪,૨૫૦/- બે […]
ખેતીવાડી લગતી સરકારી યોજના ખેતીવાડી લગતી સરકારી યોજના અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાખેતીવાડી માટેની યોજના હેતુ NFSM (શેરડી- અનુ. જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને સહાય) ખેતીવાડી લગતી સરકારી યોજના માટેની લાયકાત અનુસુચિત જાતિના ખેડૂતો, અનુસુચિત જન જાતિના ખેડૂતો ખેતીવાડી લગતી સરકારી યોજના નો લાભ (૧) શેરડી […]
ટ્રેક્ટર સહાય ખેડૂત યોજના કોને લાભ મળે? • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે) શું લાભ મળે ? AGR-50 યોજનામાં દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે. (2) ખરીદ કિંમતના ૨૫% અથવા રૂ. ૪૫,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે (૪૦ હો.પા. સુધી) મળી શકે. (3) ખરીદ કિંમતના […]
ખેડૂત ખાતેદારને મુત્યુ વીમો કોને લાભ મળે? હાલમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાતના ખેડૂત ખાતેદારોને મુત્યુ વીમા પેટે સહાય આપવામાં આવે છે. ખેડૂત ખાતેદારને મુત્યુ વીમો માં ખેડૂતોને મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણની યોજના હેઠળ સરકારશ્રી દ્વારા રૂ. બે લાખની સહાય આપવામાં આવે છે. ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોકે જેમના મહેસુલી રેકર્ડ પ્રમાણે ૭/૧૨, ૮-અ, અને […]
PRADHANMANTRI પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના દ્વારા ગુજરાત સરકાર ખેડૂતો ને પાક સામે વીમા વળતર મળવાપત્ર જોગવાઈ કરેલ છે ખેડૂત ખાતેદાર ને સરકાર મદદ કરે છે. કોને લાભ મળે? • બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નિયત વિસ્તારમાં પાક પકવતા હોય. ફરજીયાત ઘટક • બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી […]
કિસાન ક્રેડીટકાર્ડ યોજના કોને લાભ મળે? બધા ખેડૂતો-વ્યક્તિગત/સંયુક્ત નામે ખેતીની જમીન ધરાવનારાઓ કે જેઓ માલિક તરીકે ખેતી કરે છે. ભાડૂત ખેડૂતો, મૌખિક પત્તેદારો અને ભાગમાં પાક લેનારાઓ. ખેડૂતોના સંયુક્ત જવાબદારી જૂથો (જેએલજી), કિસાન ક્રેડીટકાર્ડ યોજના કેટલો લાભ મળે? (૧) ૫ વર્ષ માટે આ ક્રેડીટ સુવિધા માંન્જત કરવામાં આવે છે. (૨) સરકારશ્રી ધ્વારા વિસ્તાર અને પાક […]