Pradhan Mantri Matru Vandana Yojana મમતા કાર્ડ ના લાભ | સગર્ભા યોજના | Pmmvy Helpline Number | ડીલેવરી યોજના ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચાલુ કરેલી છે. જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે. તો ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી યોજના ચાલુ કર્યો છે. જે મહિલાઓને આપવામાં આવે છે. આજે આપણે પ્રધાનમંત્રી […]
Internet Banking SBI SBI Internet Banking: આજે અમુક જ એવા લોકો હશે કે જેમની પાસે બેંકમાં એક પણ ખાતું નઈ હોય, કારણ કે આજના ડીજીટલ યુગમાં બેંક ખાતા વગર ઘણા બધા કામો અટવાઈ જતા હોય છે. મોટાં મોટાં વેપારીઓ (ધંધાર્થીઓ) થી લઈને સામાન્ય માણસ પાસે પણ પોતાનું એક બેંક અકાઉન્ટ તો હોય જ છે. આજે બેંકમાં […]
વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP) વડાપ્રધાનની રોજગા૨ યોજના (PMRY) અને ગ્રામીણ રોજગા૨ નિર્માણ કાર્યક્રમ (REGP) ને ભેગી કરીને વડાપ્રધાનના રોજગા૨ નિર્માણ કાર્યક્રમ(PMEGP) નામનો એક નવો ધિરાણ સંલગ્ન સહાયકી કાર્યક્રમ મંજૂ૨ કરી તેનો અમલ શરૂ કર્યો છે. જેથી ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં સૂક્ષ્મ ઉદ્યોગો સ્થાપીને રોજગા૨ની તકો ઊભી કરી શકાય. PMEGP એ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે […]
RTE PORTAL ગુજરાતમાં આરટીઈ યોજના હેઠળ શાળામાં પ્રવેશ માટેનો કાર્યકમ ૨૦૨૧-૨૦૨૨ જાહેર કરવામાં આવ્યો છે. તા.૨૫ જુન થી તા. ૫ જુલાઈ સુધી વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં RTE ACT-2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા મેળવવા માટેનો સંભવિત કાર્યક્રમ પ્રક્રિયા તારીખ […]
UWIN CARD UWIN CARD કોણ લાભ મેળવે શકે ? (૧) જે શ્રમિકોનો પ્રોવિડંડ ફંડ કપાતો ન હોય (૨) વાર્ષિક રૂા. ૧,૨૦,૦૦૦ થી ઓછી આવક ધરાવતો દરેક (૩) ૧૫ વર્ષથી વધુ વયમર્યાદા ધરાવતા કોઈપણ શ્રમિક (૪) બીપીએલ ધરાવતા હોય કે ન હોય તેવા શ્રમિક પરિવાર (૧) ખેતશ્રમિક (૨) કડિયાકામ, ઈંટો ગોઠવવી (૩) સુથાર, મિસ્ત્રી (૪) લાકડુ […]
પ્રધાનમંત્રી વીમાપ્રધાનમંત્રી વીમા યોજના PMJJBY પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના- ફક્ત ૩૩૦ રૂ. વર્ષ પ્રીમીયમ • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય) એક પ્રકારની ટર્મ વીમા યોજના છે. જો કોઇ વ્યક્તિ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (પીએમજેજેબીવાય) માં રોકાણ કર્યા પછી મૃત્યુ પામે છે(અકસ્માત સિવાય પણ), તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. • […]
Animal Husbandry Scheme ૧લી મે ૧૯૬૦ થી ગુજરાત રાજ્યની સ્થાપના થતાં પશુપાલન ખાતુ અસ્તિત્વમાં આવેલ છે, જે ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ હસ્તકના પશુપાલન પ્રભાગ હેઠળ કાર્યરત છે. આ ખાતા દ્વારા પશુપાલનની પ્રવૃત્તિ તેમજ તેને આનુષંગિક અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે તેમજ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. પશુ આરોગ્ય અને પશુ સંવર્ધન યોજનાઓ, […]
અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન યોજના કોને લાભ મળે? • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે) શું લાભ મળે ? (AGR-૨) યોજનામાં સામાન્ય ખેડૂતો માટે તથા (AGR-૪) યોજનામાં અનુસૂચિત જાતિના ખેડૂતો દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે ? (૧) ૧૧૦ મીમી × ૨૦૦ મીટર પાઇપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા ૩.૧૪,૨૫૦/- બે […]
ખેતીવાડી લગતી સરકારી યોજના ખેતીવાડી લગતી સરકારી યોજના અનુ. જાતિ અને અનુ.જનજાતિનાં ખેડૂતોને શેરડી પાકનાં વાવેતરમાં સહાય તથા ઉત્કૃષ્ટ ઉત્પાદન પેટે ૧૦ % સહાખેતીવાડી માટેની યોજના હેતુ NFSM (શેરડી- અનુ. જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને સહાય) ખેતીવાડી લગતી સરકારી યોજના માટેની લાયકાત અનુસુચિત જાતિના ખેડૂતો, અનુસુચિત જન જાતિના ખેડૂતો ખેતીવાડી લગતી સરકારી યોજના નો લાભ (૧) શેરડી […]
ટ્રેક્ટર સહાય ખેડૂત યોજના કોને લાભ મળે? • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે) શું લાભ મળે ? AGR-50 યોજનામાં દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે. (2) ખરીદ કિંમતના ૨૫% અથવા રૂ. ૪૫,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે (૪૦ હો.પા. સુધી) મળી શકે. (3) ખરીદ કિંમતના […]