kutumb niyojan
kutumb niyojan

લાભ કોને મળે ?
• મહિલા લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય તેની ઉમંર રર વર્ષ થી ૪૯ વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક
હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ ( બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ).
• પુરુષ લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય, તેની ઉપર ૬૦ વર્ષથી નીચે હોવી જોઇએ એક બાળક હોવું જોઇએ અને તેની ઉમંર ૧ વર્ષથી વધારે હોવી જોઇએ, લાભાર્થીની પત્નીનું ઓપરેશન ન થયેલ હોવો જોઇએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ),
અન્ય સરકારી યોજના વિશે ની માહિતી
કેટલો લાભ મળે ?
• પુરુષ નસબંધી માં લાભાર્થીને રૂ. ૨૦૦૦/- અને મોટીવેટર ને રૂ. 300/- ની સહાય.
• ટ્યૂબેક્ટોમી (સ્ત્રી વ્યંધીકરણ) માં લાભાર્થીને ૩,૧૪૦૦/- અને મોટીવેટર ને ૩. ૨૦૦/- ની સહાય.
• ટ્યૂબેક્ટોમી (સ્ત્રી વ્યંધીકરણ) (સરકારી દવાખાનામાં પ્રસુતિ બાદ ૭ દિવસમાં કરાવે તો) લાભાર્થીને ૩.૨૨૦૦/- અને
મોટીવેટર ને ૩.૩૦૦/- ની સહાય.
લાભ ક્યાંથી મળેલ ?
• કુટુંબ કલ્યાણ પદ્ધતિનું ઓપરેશન જે તે ફ઼ેસેલીટી સેન્ટરમાં કરો ત્યારે આપને ત્યાંથી ઓપરેશન કરાવતા લાભાર્થીને
તેમના બેંક ખાતામાં સહાય આપવામાં આવશે. યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ
આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે નિયત ફોર્મ ભરવાનું હોય છે.