ટ્રેક્ટર સહાય ખેડૂત યોજના

ટ્રેક્ટર સહાય ખેડૂત યોજના કોને લાભ મળે? • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે) શું લાભ મળે ? AGR-50 યોજનામાં દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે. (2) ખરીદ કિંમતના ૨૫% અથવા રૂ. ૪૫,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે (૪૦ હો.પા. સુધી) મળી શકે. (3) ખરીદ કિંમતના […]