ખેડૂત ખાતેદારને મુત્યુ વીમો

ખેડૂત ખાતેદારને મુત્યુ વીમો કોને લાભ મળે? હાલમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાતના ખેડૂત ખાતેદારોને મુત્યુ વીમા પેટે સહાય આપવામાં આવે છે. ખેડૂત ખાતેદારને મુત્યુ વીમો માં ખેડૂતોને મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણની યોજના હેઠળ સરકારશ્રી દ્વારા રૂ. બે લાખની સહાય આપવામાં આવે છે. ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોકે જેમના મહેસુલી રેકર્ડ પ્રમાણે ૭/૧૨, ૮-અ, અને […]