ટ્રેક્ટર સહાય ખેડૂત યોજના કોને લાભ મળે? • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે) શું લાભ મળે ? AGR-50 યોજનામાં દર ૧૦ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે. (2) ખરીદ કિંમતના ૨૫% અથવા રૂ. ૪૫,૦૦૦/- ની મર્યાદામાં બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે (૪૦ હો.પા. સુધી) મળી શકે. (3) ખરીદ કિંમતના […]
ખેડૂત ખાતેદારને મુત્યુ વીમો કોને લાભ મળે? હાલમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાતના ખેડૂત ખાતેદારોને મુત્યુ વીમા પેટે સહાય આપવામાં આવે છે. ખેડૂત ખાતેદારને મુત્યુ વીમો માં ખેડૂતોને મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણની યોજના હેઠળ સરકારશ્રી દ્વારા રૂ. બે લાખની સહાય આપવામાં આવે છે. ગુજરાત રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોકે જેમના મહેસુલી રેકર્ડ પ્રમાણે ૭/૧૨, ૮-અ, અને […]